સામાજિક ઉન્નતિ સાથે એકતા અખંડિતા અને વિશ્વ શાંતિ માટે તેમજ સકારાત્મક
વિચારોની વૃદ્ધિ સાથે પર્યાવરણ ના શુદ્ધિકરણ અર્થે માં તાપી માતાના પવિત્ર
ખોળાના નિસર્ગ વતાવરણમાં " માં ગાયત્રી લઘુ રુદ્ર યજ્ઞ " નું આયોજન
તા 11-10 -2016 મંગળવાર વિજયા દસમી ના રોજ થયેલું
|